હરે કૃષ્ણ કેન્દ્ર, કડી દ્વારા ભવ્ય બૃહદ બસ્તી સંકીર્તન મહોત્સવ યોજાયો

કડી હરે કૃષ્ણ કેન્દ્ર, કડી દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય બૃહદ બસ્તી સંકીર્તન મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ પવિત્ર કાર્યક્રમમાં હરિ નામ સંકીર્તન દ્વારા આધ્યાત્મિક જાગૃતિ ફેલાવવા સાથે લોકોના કલ્યાણ માટે વિશેષ પ્રયત્ન કરવામાં આવ્યો.આ મહોત્સવ દરમિયાન કુલ ૭ શેરીઓમાં સંકીર્તન યાત્રા યોજાઈ, જેમાં માલ્હારપુરા, પ્રજાપતિ વાસ, ખાટ ચોક રામજી મંદિર, વાલ્મીકી વાસ,…

ભારતના રાષ્ટ્રપતિએ અક્ષયપાત્રનું 500 કરોડમું ભોજન પિરસયું

નવી દિલ્હી રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર, નવી દિલ્હી ખાતે અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્રારા પુરૂં પાડેલ5 અબજ ભોજન સેવાની સીમાચિહ્નરૂપ સિધ્ધિની અને માનવતાની સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના સીમાચિહ્નની ઉજવણી કરી. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અતિથિ વિશેષ તરીકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અક્ષયપાત્રના સ્થાપકો – મધુ…

સાહિત્ય અકાદમી 2025 નો સંસ્કૃત ભાષાનો એવોર્ડ સ્વામી ભદ્રેશદાસજી રચિત બ્રહ્મઘોષ ગ્રંથને

સાહિત્ય અકાદમીનો વર્ષ 2025 નો એવોર્ડ ગુજરાતના વિદ્વાન ભદ્રેશદાસ સ્વામીને અમદાવાદ ભારત સરકારનો સાહિત્ય ક્ષેત્રનો સર્વોચ્ચ એવોર્ડ સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવે છે. વર્ષ 2025માં એવોર્ડ પ્રાપ્ત કરનાર કૃતિઓની ઘોષણા આજરોજ કરવામાં આવી છે, જેમાં સંસ્કૃત ભાષાનો એવોર્ડ મહા મહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજી ને આપવામાં આવ્યો છે.ભારતની સર્વોચ્ચ સંસ્કૃત કૃતિ તરીકે આ વર્ષે ચયન કરવામાં આવેલ…

તિર્થધામ સારંગપુરમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં ભવ્યતા અને દિવ્યતાથી ફૂલદોલ રંગોત્સવ ઉજવાયો

૭૫૦૦૦ જેટલાં હરિભક્તો કેસૂડાની રંગવર્ષાની સાથે ભક્તિના શાશ્વત રંગોથી રંગાયા તા: ૮ માર્ચ, ૨૦૨૬, રવિવારના રોજ તીર્થધામ સારંગપુર ખાતે પ. પૂ. મહંત સ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં ફૂલદોલ રંગોત્સવ (પુષ્પદોલોત્સવ) ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ પ્રતિ વર્ષ ફૂલદોલનો ઉત્સવ સારંગપુરમાં ધામધૂમપૂર્વક ઊજવતાં એ જ પરંપરા પ. પૂ. મહંત સ્વામી મહારાજે જાળવી રાખી છે. આ ઉત્સવનો…

ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે ગૌર પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી

અમદાવાદ જગતમાં શ્રી ચૈતન્ય મહાપ્રભુના થયેલ પાવન અવતરણની યાદગીરીરૂપે તા. 3 માર્ચ, 2026 મંગલવારના રોજ ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે ગૌર પૂર્ણિમાની ઉજવણી થઈ. શ્રી ચૈતન્ય મહાપ્રભુ પોતાની સ્વર્ણરૂપી કાયાને કારણે ગૌરાગાં તરીકે પણ પ્રસિધ્ધ છે. આ વર્ષે તેમની 540મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. આ ઉત્સવ ગૌડીય વૈષ્ણવો માટે નવા વર્ષના પ્રારંભનુ પણ નિરૂપણ…

ગુરુકુલ સંસ્કૃતિ એ જ ભારતનો પ્રાણ: રાજ્યપાલના હસ્તે શાંતિગ્રામ ગુરુકુલમાં ભૂમિપૂજન સંપન્ન

ભૌતિક વિકાસ એ સભ્યતા છે, જે માત્ર બાહ્ય દેખાવ છે; પરંતુ સંસ્કૃતિ એ આપણા દેશનો પ્રાણ છે-રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વિદ્યાદાન એ સૌથી મૂલ્યવાન દાન છે, કારણ કે જ્યારે એક બાળક સંસ્કારી બને છે, ત્યારે તેના થકી આખા પરિવારનું ભાગ્ય બદલાય છે- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી….સહજાનંદમ ભવનનું નિર્માણ એ સંસ્કૃતિના જતનનું એક પવિત્ર યજ્ઞકાર્ય છે, આવા સેવા-યજ્ઞોને…

ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા અમદાવાદ આસપાસના વિવિધ કેન્દ્રોમાં શ્રી ચૈતન્ય મહોત્સવ

અમદાવાદ | ૧ માર્ચ, ૨૦૨૬ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા ૧ માર્ચ, ૨૦૨૬ના રોજ ગૌર પૂર્ણિમા પૂર્વેના પવિત્ર અવસરે શ્રી ચૈતન્ય મહોત્સવ તથા ફૂલોન કી હોળીનો સફળતાપૂર્વક ઉજવણી કાર્યક્રમ કડી, કાલોલ, મણિનગર, સાનંદ, નિકોલ અને વિરમગામ સહિતના વિવિધ કેન્દ્રોમાં યોજાયો.ગૌર પૂર્ણિમાના મુખ્ય ઉત્સવ પૂર્વેના દિવસોમાં આયોજિત આ કાર્યક્રમોમાં હજારો ભક્તો, પરિવારો અને યુવાનો ઉમંગભેર જોડાયા…

BAPSના વડા મહંત સ્વામી મહારાજના હસ્તે ૨૯ ઉચ્ચ શિક્ષિત નવયુવાનોએ ગ્રહણ કરી પાર્ષદી દીક્ષા

MBA, એન્જિનિયર અને સાયન્સ ગ્રેજ્યુએટ સહિત ૨૯ તેજસ્વી યુવાનોએ સંસાર છોડ્યો: સારંગપુરમાં ભવ્ય દીક્ષા મહોત્સવ, સારંગપુરમાં ત્યાગનો અદભુત નજારો: ૨૯ ઉચ્ચ શિક્ષિત નવયુવાનોએ લીધી દીક્ષા સારંગપુર તા. ૨ માર્ચ ૨૦૨૬ તીર્થધામ સારંગપુર ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ પ.પૂ. મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં આજે એક ભવ્ય દીક્ષા મહોત્સવ સંપન્ન થયો હતો. જેમાં ૨૯ જેટલા સુશિક્ષિત…

શ્રી ચૈતન્ય મહોત્સવ અને ફૂલોની હોળી – ભવ્ય ઉજવણી

ભગવાન શ્રીકૃષ્ણના ગુપ્ત અવતારના પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી વિવિધ હરે કૃષ્ણ કેન્દ્રો દ્વારા વિવિધ સ્થળોએ આયોજન અમદાવાદ પાવન અવસર શ્રી ગૌર પૂર્ણિમા નિમિત્તે 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2026 દરમિયાન અમદાવાદ, કલોલ અને વિરમગામ વિસ્તારમાં શ્રી ચૈતન્ય મહોત્સવ અને ફૂલોની હોળીનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પ્રથમ વખત ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર ભાડજથી…

વડોદરામાં પ.પૂ.મહંતસ્વામી મહારાજનો ૯૨ મો જન્મજયંતી મહોત્સવ ભવ્યતાથી ઉજવાયો

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં ભારતીય સનાતન સંસ્કૃતિનું ગૌરવગાન: પ. પૂ. મહંત સ્વામી મહારાજને બહુમાનપત્ર અર્પણ કરવામાં આવ્યું ,અતિથિ વિશેષ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ ઉપસ્થિત રહ્યા, ‘હર ઘર ઘર શિક્ષાકી જ્યોત જલે’ –આદિવાસી વિસ્તારો માટે પ. પૂ. મહંત સ્વામી મહારાજે મોબાઈલ પાઠશાળાનો કરાવ્યો શુભારંભ, બી. એ. પી. એસ સંસ્થા દ્વારા…

આપણા સામાજિક મૂલ્યો જળવાઈ રહે તેવો સર્વાંગી વિકાસ કરવો અનિવાર્યઃ આલોકજી

કર્ણાવતીમાં વિશ્વ હિન્દુ પરિષદની માતૃશક્તિ દુર્ગાવાહિનીની બે દિવસીય અખિલ ભારતીય બેઠક, 350થી વધુ માતા અને બહેનોને અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અમદાવાદભારતના વિકાસમાં મહિલાઓનું યોગદાન વિષય પર બહેનોને સંબોધતાં જણાવ્યું હતું કે આપણા સામાજિક મૂલ્યો જળવાઈ રહે તેવો સર્વાંગી વિકાસ કરવો અનિવાર્ય છે. મહિલાઓએ પોતાના પરિવારની જવાબદારી નિભાવતા સાથે સાથે રાષ્ટ્રના નિર્માણમાં પણ સક્રિય યોગદાન…

૨ ફેબ્રુઆરીએ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ૯૨મા જન્મજયંતી મહોત્સવની વડોદરા ખાતે ઉજવણી

ગિનિસવર્લ્ડરેકોર્ડ્સદ્વારામહંતસ્વામીમહારાજનેઅર્પણકરાશેબહુમાનપત્ર, ૩૫૦ એકરના મહોત્સવ સ્થળે ૧૪,૦૦૦ જેટલાં સ્વયંસેવકો દ્વારા ચાલી રહેલી તડામાર તૈયારીઓ તારીખ ૨ ફેબ્રુઆરી, ૨૦૨૬સોમવારના દિવસે સાંજે ૫.૦૦ થી ૮.૦૦ વાગ્યા દરિમયાન બી.એ.પી.એસ.ના વર્તમાન અધ્યક્ષ મહંત સ્વામી મહારાજનો ૯૨મો જન્મજયંતી મહોત્સવ વડોદરામાં ‘એ.પી.એમ.સી. માર્કેટનજીક, નેશનલહાઈવે-૪૮’ખાતે ભવ્યતાપૂર્વક ઉજવવામાં આવશે. પ્રમુખ સ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી તરીકે તેઓ બી.એ.પી.એસ. સંસ્થાના વૈશ્વિક સેવાકાર્યોનું સુકાન સંભાળી રહ્યા છે….

વ્રજમાં હોળીની શરૂઆત: વસંત પંચમીથી શરૂ થાય, અને કૃષ્ણના પ્રેમનો વરસાદ 40 દિવસ સુધી ચાલુ રહેશે

વ્રજમાં, હોળીનો ઉત્સાહ ફક્ત એક કે બે દિવસ માટે જ નહીં , પરંતુ પૂરા 40 દિવસ સુધી રહે છે . આ વર્ષે, રંગોનો તહેવાર 23 જાન્યુઆરીએ વસંત પંચમીના દિવસે વ્રજમાં સત્તાવાર રીતે શરૂ થશે મથુરા  દેશના બાકીના ભાગોમાં હોળી એક દિવસનો તહેવાર હોઈ શકે છે , પરંતુ કૃષ્ણ નગરીમાં એક અનોખી ભાવના છે. તેથી જ…

બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર – શાહીબાગ દ્વારા વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ યોજાયો

અમદાવાદ આજથી ૨૧૫ વર્ષ પૂર્વે પોષીપૂર્ણિમાના પવિત્ર અને ઐતિહાસિક દિને ડભાણમાં વિશ્વશાંતિ મહાવિષ્ણુયાગ કરીને ભગવાન સ્વામિનારાયણે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપી હતી. તે પ્રસંગની અપૂર્વ સ્મૃતિરૂપે ૩ જાન્યુઆરી, શનિવારના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં “વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ” નું આયોજન બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર – શાહીબાગ સામે, યોગીજી મહારાજ હોસ્પિટલ ગ્રાઉન્ડમાં પ્રમુખ વાટિકા ખાતે…

પ્રેમાનંદ મહારાજ જેમને મળવા બરસાના આવ્યા હતા , તે વિનોદ બાબા કોણ છે? બે સંતોનું દિવ્ય મિલન

પ્રેમાનંદ મહારાજ અને વિનોદ બાબાની મુલાકાતના સમાચાર મળતાં જ, મોટી સંખ્યામાં ભક્તો બરસાનાના પ્રિય કુંજ આશ્રમમાં દર્શન માટે ઉમટી પડ્યા હતા. સંતોની હાજરીથી પીલી પોખરનો વિસ્તાર ઉત્સાહિત થઈ ગયો હતો એસવીએન,મથુરા વ્રજની પવિત્ર ભૂમિ પર, ભક્તિ અને આધ્યાત્મિકતાનું એક એવું દ્રશ્ય જોવા મળ્યું જેણે ભક્તોના હૃદયને આનંદથી ભરી દીધા. રાધા રાણીના પ્રિય આશ્રમ, બરસાનાના પીલી…

ઇન્દ્રેશ મહારાજ કે જયા કિશોરી , કોણ વધુ મોંઘા કથાકાર છે ? તેમની ફી જાણો

૩0 વર્ષીય જયા કિશોરી ભગવદ ગીતાનો પાઠ કરે છે અને એક મોટિવેશનલ સ્પિકર પણ છે મથુરા  દેશભરના યુવાનોમાં લોકપ્રિય 28 વર્ષીય વાર્તાકાર ઇન્દ્રેશ ઉપાધ્યાયે 5 ડિસેમ્બરે હરિયાણાની શિપ્રા સાથે લગ્ન કર્યા . જયપુરની ફાઇવ સ્ટાર તાજ આમેર હોટેલમાં આયોજિત ભવ્ય સમારોહમાં ઇન્દ્રેશ ઉપાધ્યાય કેટલી કમાણી કરે છે તે અંગે પ્રશ્નો ઉભા થયા છે. ઇન્ટરનેટ વપરાશકર્તાઓ…

બી.એ.પી.એસ.ના ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ની 7 ડિસેમ્બરે રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટરમાં ઉજવણી થશે

પ્રમુખસ્વામી મહારાજના માનવસેવામાં સમર્પિત કલ્યાણકારી યશસ્વી કાર્યોને વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા તેમના જન્મદિને ભાવાંજલિ અપાશે સાબરમતી નદીમાં પ્રમુખ સ્વામીના દિવ્ય ગુણો અને પ્રદાનની સ્મૃતિ કરાવતાં અનેક અલંકૃત ફ્લોટસ તરતાં મુકાશે, લોકો 7થી 9 ડિસેમ્બર દરમિયાન તેને નિહાળી શકશે અમદાવાદ બી.એ.પી.એસ.  દ્વારા સંસ્થાના ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ની 7 ડિસેમ્બરે અમદાવાદના રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટરમાં ભવ્ય ઉજવણી થશે. સાંજે…

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી

નાથદ્વારા મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ વિશાલબાવાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી હતી તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું હતું. આ નવા તૈયાર થનારા સુવિધા સદનમાં 100થી વધુ રૂમ હશે, જે વૃદ્ધ વૈષ્ણવો અને…

પ.પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ૭ ડિસેમ્બરે ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ ઉજવાશે

અમદાવાદ પ્રમુખસ્વામી મહારાજના પ્રમુખવરણીનાં આ વર્ષે ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ૭ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ, એટલે કે પ્રમુખસ્વામી મહારાજના જન્મદિને, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તેઓના આધ્યાત્મિક અનુગામી એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વિશિષ્ટ કાર્યક્રમ યોજાશે, જેનો હજારો ભક્તો ભાવિકો લાભ લેશે. આ અવસરે નદીકાંઠે નૌકામાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ગુણોનું દર્શન કરાવવાનો એક…

શ્રી વૈભવ લક્ષ્મી મંદિરે છપ્પન ભોગનો અન્નકુટ ધરાવાયો

અમદાવાદ કારતક સુદ પૂનમ અને દેવદિવાળી હોવાથી, થલતેજ ખાતે આવેલા શ્રી પંચદેવ મંદિર ધાર્મિક ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વૈભવ લક્ષ્મી મંદિર ખાતે મા લક્ષ્મીને છપ્પન ભોગનો ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેમાં માતાજીને ભાવિક ભક્તો દ્વારા વિવિધ ૫૬ પ્રકારના મિષ્ટાન અને વિવિધ ૫૬ પ્રકારના ફરસાણ ધરાવવામાં આવ્યા હતાં. આ મંદિર ખાતે છેલ્લા ૨૬ વર્ષથી દેવદિવાળીના દિવસે…