રાજુલામાં કુદરતનો કરિશ્મા: 50 ફૂટ ઊંડા કૂવામાં શ્વાન સિંહણ સાથે 5 કલાક રહ્યો , છતાં શિકાર ન કર્યો
ખાંભલીયા ગામ નજીક અચરજભરી ઘટના; શિકારી અને શિકાર એક જ કૂવામાં હોવા છતાં બંને બચી ગયા એસવીએન.અમરેલીઅમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાંભલીયા ગામ નજીક કુદરતનો એક અનોખો અને અચરજભર્યો કરિશ્મો જોવા મળ્યો છે. સામાન્ય રીતે સિંહણની નજરે ચઢેલો શિકાર બચી શકતો નથી, પરંતુ અહીં એક શ્વાન અને સિંહણ લગભગ પાંચ કલાક સુધી એક જ કૂવામાં સાથે…
