સાયબર ફ્રોડમાં બેંકોએ ગ્રાહકને તરત નાણાં પરત કરવા જોઈએ
બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ ઓટોમેટિક સિસ્ટમ દ્વારા ગ્રાહકો પાસેથી છેતરપિંડી કરાયેલા નાણાં પરત કરવાની તેમની જવાબદારી સ્વીકારે નવી દિલ્હીસાયબર ફ્રોડમાં, ગ્રાહકોના ખાતામાંથી કપાયેલા પૈસા તેમની સંબંધિત બેંકો અને નાણાકીય સંસ્થાઓને જાતે અને તરત જ પરત કરવા જોઈએ. નાણાકીય બાબતોની સંસદીય સ્થાયી સમિતિએ આ ભલામણ કરી છે. ભાજપના સાંસદ જયંત સિન્હાની આગેવાની હેઠળની સ્થાયી સમિતિએ…
