મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં બોચાસણમાં ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવાયો
વિરાટ ભક્ત મેદનીએ “तस्मै श्री गुरुवे नमः”ની ભાવના સાથે ગુરુ વંદના કરી “યુ ટ્યુબ ચેનલ: BAPS સત્સંગ ગુજરાતી” અને “BAPS સ્વામિનારાયણ પ્રકાશ” મોબાઈલ એપ્લિકેશનનું વિમોચન કરવામાં આવ્યું “ગુરુમાં નિર્દોષ બુદ્ધિ સહિત સેવા કરવી. ગુરુને રાજી કરવાનો ખપ રાખવો.અંતર્દૃષ્ટિ કરી, ઊંડા ઉતરી અંતરનો કચરો સાફ કરીએ તો પરિણામ આવે.” : મહંત સ્વામી મહારાજ બોચાસણ બોચાસણમાં બિરાજતા…
