કામરેજમાં ગણેશજીની સ્થાપના, સફાઈ કર્મચારી પરિવારોનું વિશેષ સન્માન
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ભક્તિભાવપૂર્વક ગણપતિદાદાની પૂજા-અર્ચના અને આરતી સંપન્ન સુરત કામરેજ વિધાનસભા કર્મયોગ કાર્યાલય ખાતે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા તથા મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં ગણેશજીની પ્રતિમાની ભક્તિભાવપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી. પૂજા-અર્ચના અને આરતી સાથે યોજાયેલા આ ધાર્મિક પ્રસંગે રાત્રિના સમયે સઘન પરિશ્રમ કરીને સુરત શહેરને સ્વચ્છ રાખતા સફાઈ કર્મચારી પરિવારોનું વિશેષ સન્માન કરવામાં…
