પેપર જ્વેલરી આર્ટ બનાવવાની સ્પર્ધા

હીરામણી હાયર સકેન્ડરી સ્કુલ અંગ્રેજી માધ્યમમાાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા પેપરમાાંર્થી કલાત્મક જ્વેલરી બનાવવાની સ્પર્ધાનુ આયોજન કરિામાાં આવ્યું. વિદ્યાર્થીઓએ ક્વીલીંગ ટેકનીકનો ઉપયોગ કરીને કલાત્મક અને ક્રિએટીવ જ્વેલરી બનાવવામાં આવી હતી. સાથે સાથે જ્વેલરીને સુંદર રીતે શણગારીને પ્રેઝન્ટેશન પણ કર્યું હતું. આ માટે વિદ્યાર્થીઓ વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કયો હતો.વિદ્યાર્થીઓમાાં રહલે સર્જનાત્મક પ્રવૃત્તીને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં દિવાળી મહોત્સ્વ નિમિત્તે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમમાં ભણતા ધોરણ ૮ થી ૧૨ નાં વિદ્યાર્થીઓની દિવાળી મહોત્સવ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં તારીખ:- ૦૬/૧૧/૨૦૨૩ ના રોજ ક્વિઝ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને સંસ્થાનાં પ્રમુખ નરહરિ અમીન,ઉપ પ્રમુખ નીતાબેન અમીન, મેનેજિંગ ડાયરેક્ટર વરૂણ અમીન, સંસ્થાનાં સી.ઇ.ઓ ભગવતઅમીન આચાર્યા…

2004-05થી 14-15ના અગિયાર વર્ષમાં રાજકીય પક્ષોની આવકના 69 ટકા હિસ્સો અજાણ્યા સ્ત્રોતનો

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને માહિતી આપી, ચૂંટણી બોન્ડ યોજના રજૂ કરવામાં આવી તે પહેલા રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોના ભંડોળના સ્ત્રોતોનું વિશ્લેષણ કરવામાં આવ્યું નવી દિલ્હી રાજકીય પક્ષોને મળતા દાનને લઈને ફરી એક વખત ચર્ચા શરુ થઇ ગઈ છે. હકીકતે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા મળતું દાન અજાણ્યા સ્ત્રોતમાં ગણવામાં આવે છે એટલે કે દાન આપનારની જાણકારી જાહેર…

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે સ્મરણાંજલિ અંતર્ગત રન ફોર યુનિટી કાર્યક્રમ યોજવાયો

અખંડ ભારતમાં શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે સ્મરણાંજલિ અંતર્ગત હીરામણિ સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માં રોજ રન ફોર યુનિટી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં આચાર્યા ભારતીબેન મિશ્રા , નિતાબેન શર્મા,કૉ.ઑડીનેટર્સ , શિક્ષકો, ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં .સવારે 7:30 કલાકે શાળાનાં વિશાળ મેદાનમાં વિદ્યાર્થીઓને એકત્રિત કરવામાં આવ્યાં હતાં. “રન ફોર…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં સરદાર જયંતીની ઉજવણી કરવામાં આવી

અખંડ ભારતમાં શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે સ્મરણાંજલિ અંતર્ગત હીરામણિ શાળા ગુજરાતી માધ્યમમાં તારીખ :-28 /10/ 2023 શનિવારના રોજ રન ફોર યુનિટી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આચાર્યા ભારતીબેન મિશ્રા ,કૉ.ઑડીનેટર્સ , શિક્ષકો, ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં . સવારે 7:30 કલાકે શાળાનાં વિશાળ મેદાનમાં વિદ્યાર્થીઓને એકત્રિત…

દધિચી બ્રિજ પાસે યુવકને ગોળી મારી, શાહપુર-મિરઝાપુરમાં માં યુવકો પર ચપ્પુ હુલાવાયું

એક પણ કિસ્સામાં હજુ સુધી આરોપીની ધરપકડ નથી થઈ શકી, ત્રણ પૈકી બે હત્યાના કારણો તો સામે આવી ચૂક્યા છે પરંતુ રિવરફ્રન્ટમાં યુવકની હત્યાનું કારણ સામે નથી આવ્યું અમદાવાદઅમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન હત્યાની ત્રણ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે હત્યા રાત્રિ દરમિયાન અને એક હત્યા આજે સવારે બનતા ચકચાર મચી જવા પામી…

કાશ્મીર આર્ટિકલ 370થી મુક્ત થશે તે કોઈએ વિચાર્યુ નહોતુઃ મોદી

ઘણા દેશો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. કેટલાક દેશોમાં બેરોજગારી વધી રહી છે, વિકટ પરિસ્થિતિમાં પણ આપણો દેશ સતત આગળ વધી રહ્યો હોવાનો વડાપ્રધાનનો દાવો કેવડિયારાષ્ટ્રીય એકતા દિવસ પર બોલતા પીએમ મોદીએ કહ્યું કે, આપણું આ એકતા નગર પણ સંકલ્પ દ્વારા સફળતાનું ઉત્તમ ઉદાહરણ છે. આજે એકતા નગર ગ્લોબલ ગ્રીન સિટી તરીકે ઓળખાય છે. આ…

વાપીમાં જ્વેલર્સના માલિક અને કર્મીને બંદૂક-તલવારની અણીએ લૂંટી લીધા

કારમાંથી આશરે 80 તોલા સોનાના દાગીના ૬ કિલો ચાંદીના દાગીના અને રોકડ રકમની લૂંટ થયાનું અનુમાન વાપી વાપીના ભડકમોરા વિસ્તારમાં  આવેલી જ્વેલર્સ માલિક અને કર્મચારીને ગઇકાલે સોમવારે રાત્રે બંદુક અને તલવારની અણીએ લૂંટ ચલાવી ભાગી ગયા હતા. કારમાંથી અંદાજીત 80 તોલા સોના અને 6 કિલો ચાંદીના દાગીના અને રોકડની લૂંટ કરાઇ હોવાનું જાણવા મળ્યું છે….

વર્ષમાં રાજ્યમાં હાર્ટ એટેકના 28, અમદાવાદમાં 30 ટકાનો વધારો

એન. મહેતા ખાતે વર્ષ 2021-22માં કુલ 2.66 લાખ કેસ હતા અને તે 2022- 23માં 27 ટકા વધીને 3.37 લાખ થઇ ગયા અમદાવાદ ગુજરાતમાં હાર્ટ એટેકના કેસમાં થઇ રહેલો સતત વધારો ચિંતાનો વિષય બન્યા છે. ડોક્ટરોના મતે ગત વર્ષની સરખામણીએ હાર્ટ એટેકના કેસમાં અમદાવાદમાં 30 ટકા જ્યારે ગુજરાતમાં 28 ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક…

ગંભીર કોરોનાથી પીડિતો કપરી કસરત ટાળેઃ માંડવિયા

કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રીએ આઈસીએમઆરની એક રિસર્ચનો હવાલો આપવા સાથે ટીપ્પણી કરી ગાંધીનગરગુજરાત સહિત દેશભરમાં હાર્ટએટેકના કેસ સતત વધતાં જઈ રહ્યાં છે. દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે જે લોકો ગંભીર રીતે કોરોનાથી પીડિત થયા હતા તેઓએ થોડાક સમય માટે આકરી મહેનત કે કપરી કસરતો કરવાનું બંધ કરી દેવું જોઈએ.કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રીએ આઈસીએમઆરની એક રિસર્ચનો હવાલો…

સુરતમાં પતિ-પત્ની સહિત પરિવારના સાત લોકોની આત્મહત્યા

પ્રાથમિક માહિતી અનુસાર, પરિવારના 6 લોકોએ ઝેરી દવા ગટગટાવી અને એક વ્યક્તિએ ગળેફાંસો ખાધો હોવાનું જાણવા મળી રહ્યું છે સુરતસુરતમાં હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. શહેરના અડાજણમાં આવેલા પાલનપુર પાટિયા વિસ્તારમાં સિદ્ધેશ્વરી એપાર્ટમેન્ટમાં પરિવારની સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં પતિ, પત્ની, માતા, પિતા, બે બાળક અને એક બાળકી સહિત પરિવારના 7 લોકોએ…

રાજ્યના વર્ગ-4ના કર્મચારીઓને 7000ની મર્યાદામાં એડહોક બોનસ અપાશે

આનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્‍ટ ઇન એઇડ તથા બોર્ડ નિગમના વર્ગ-4 ના અદાજે 21000થી વધુ કર્મચારીઓને મળશે અમદાવાદગુજરાત સરકારે તાજેતરમાં જ ફિક્સ પે કર્મચારીઓના વેતનમાં 30 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી ત્યારે હવે વર્ગ-4ના કર્મચારીઓને દિવાળીની ભેટ આપીને સરકારે બોનસ ચૂકવવાની જાહેરાત કરી છે. નાણાં વિભાગની યાદીમાં વર્ગ-4ના કર્મચારીઓને એડહોક બોનસ આપવાનો…

ખેડબ્રહ્મા છાત્રોને ડામની ઘટનામાં ત્રણ માસ બાદ તપાસના આદેશ

આ સમગ્ર ઘટના અંગે વાલીઓએ લેખિતમાં રજૂઆત કર્યા છતાં પણ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી ગાંધીનગરખેડબ્રહ્મામાંમાં ત્રણ મહિના પહેલા નચિકેતા વિદ્યા સંસ્થામાં 13 વિદ્યાર્થીઓને સજા માટે ડામ આપ્યા હોવાની ગંભીર ઘટના બની હતી. આ સમગ્ર ઘટના અંગે વાલીઓએ લેખિતમાં રજૂઆત કર્યા છતાં પણ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં…

શામળાજીમાં બંધ ફેક્ટરીમાં ભીષણ આગથી 60થી વધુ કેમિકલના ટેન્કરો ખાક

ભીષણ આગને કાબુમાં લેવા માટે ગાંધીનગર, મહેસાણા, હિંમતનગર, ઈડરથી ફાયર વિભાગની ટીમો ને બોલવવામાં આવી શામળાજી શામળાજીમાં એક બંધ ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે, ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરુ કર્યો હતો, હાલ સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. અરવલ્લીના શામળાજીની…

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી વધુ સાત લોકોનાં મોત

રાજકોટમાં જ છેલ્લા 12 કલાકમાં એક શિક્ષક સહિત ત્રણ લોકોના હૃદય થંભી જવાથી મોત થયાં હોવાનું પ્રકાશમાં આવ્યું અમદાવાદગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે. યુવાનોમાં આ પ્રકારના કિસ્સાઓ વધારે પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકના કારણે રાજ્યમાં 7થી વધુ લોકોના મોત થયાં છે. રાજકોટમાં જ છેલ્લા 12 કલાકમાં…

આઈએએસ વી.કે પાંડિયન રાજકારણમાં જોડાય એવા સંકેત

વિરોધ પક્ષોએ પાંડિયન પર રાજકીય લાભ મેળવવા માટે તેમના પદનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો ભૂવનેશ્વરઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકના સચિવ વી.કે. પાંડિયનને સરકારી સેવામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ (વીઆરએસ) લીધી છે. રાજ્યમાં સત્તારૂઢ બીજુ જનતા દળ (બીજેડી)ના સૂત્રોએ જણાવ્યું અનુસાર, તેઓ પાર્ટીમાં જોડાઈ શકે છે અને વિધાનસભા ચૂંટણી પહેલા તેમને મહત્વપૂર્ણ ભૂમિકા આપવામાં આવી શકે છે. રાજ્યમાં આવતા…

રાહુલ ગાંધી ક્યારેય કોઈ બીજા ધર્મ પર સવાલ કેમ નથી ઉઠાવતા? મિશ્રા

અમારી વસતી ગણતરીની વાત કરી. બીજાની કેમ ન કરી? કારણ કે, જો બીજાની વાત કરી તો માથું ધડથી અલગ થઈ જશેઃ ભાજપના નેતા શિવપુરીમધ્ય પ્રદેશના ગૃહમંત્રી ડો. નરોત્તમ મિશ્રાએ શિવપુરી જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અંગે વિવાદાસ્પદ નિવદન આપ્યુ હતું. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી રાજસ્થાન ગયા તો હિન્દુ અને હિન્દુત્વ પર…

તેજ ચક્રવાત યમન-ઓમાનના દરિયાકાંઠા તરફ આગળ જશે

ચક્રવાત પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે જેનાથી ગુજરાત પર કોઈ અસર થશે નહીં અમદાવાદગુજરાત પર ચક્રવાત ‘તેજ’ને લઈને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં હવમાન વિભાગના એક અધિકારીએ માહિતી આપતા કહ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાંથી ઉદ્ભવતા ચક્રવાત તેજની અસર ગુજરાત પર થશે નહીં. આઈએમડીના જણાવ્યા અનુસાર રવિવારે ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની…