રોહિતની સરફરાઝને ચેતવણી, ઓય હીરો નહીં બનને કા
સુકાનીની ચેતવણી બાદ સરફરાઝે પહેલા હેલ્મેટ પહેરી અને પછી સિલી પોઈન્ટ પર ફિલ્ડિંગ શરૂ કરી હતી રાંચી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાંચીમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ સરફરાઝ ખાનને ચેતવણી આપી હતી. આ ઘટના રાંચી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બની હતી. ઈંગ્લેન્ડની ટીમ મેદાન પર બેટિંગ કરી રહી હતી….
