છેલ્લા 4 વર્ષમાં 14,925 સિકલ સેલ દર્દીઓને રૂ. 14.57 કરોડથી વધુની તબીબી સહાય: ગુજરાત સરકાર

વહેલા નિદાનથી લઈને નિયમિત સારવાર સુધી સિકલ સેલ સામે સરકારની વ્યાપક કામગીરી, આદિજાતિ વિસ્તારોમાં સ્ક્રીનિંગ અને જનજાગૃતિ અભિયાનને વેગ ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા સિકલ સેલ એનિમિયાના નિયંત્રણ, વહેલા નિદાન, નિયમિત સારવાર અને દર્દીઓના સર્વાંગી કલ્યાણ માટે સતત વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આદિજાતિ વિકાસ વિભાગની “મફત તબીબી સહાય યોજના” હેઠળ છેલ્લા ચાર વર્ષ…

આંબરડીમાં રૂ. 1.30 કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

રાજ્ય આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે નવી આરોગ્ય સુવિધાનો પ્રારંભ, ગ્રામજનોને મળશે આધુનિક સારવારનો લાભ અમરેલી: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામના ગ્રામજનોની વર્ષો જૂની માંગણીને પૂર્ણ કરતાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે નવનિર્મિત અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આશરે રૂ. 1.30 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ આરોગ્ય કેન્દ્રથી…

સાવરકુંડલાને મળશે રૂ. 55 કરોડની અદ્યતન મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, ક્રિટિકલ કેર સહિત તમામ આધુનિક સુવિધાઓ મળશે

રાજ્ય આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે જિલ્લાકક્ષાની હોસ્પિટલના વિકાસકામનું ખાતમુહૂર્ત; ગ્રામ્ય વિસ્તારને મળશે ગુણવત્તાસભર આરોગ્ય સેવા સાવરકુંડલા: અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે રૂ. 55 કરોડના ખર્ચે જિલ્લાકક્ષાની અદ્યતન મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. ક્રિટિકલ કેર સહિતની અત્યાધુનિક આરોગ્ય સુવિધાઓથી સજ્જ બનનારી આ હોસ્પિટલનું ખાતમુહૂર્ત રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે સંપન્ન થયું હતું. આ હોસ્પિટલ કાર્યરત બન્યા બાદ…

ગુજરાતમાં ડેરી એનાલોગ ઉત્પાદનો પર પ્રતિબંધ: પનીર જેવી નકલી ડેરી વસ્તુઓના ઉત્પાદન – વેચાણ પર એક વર્ષ માટે રોક

ખાદ્ય સુરક્ષાને પ્રાથમિકતા: ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા નોન-ડેરી ઉત્પાદનો સામે સરકારની કડક કાર્યવાહી અમદાવાદ: ગુજરાત સરકારે રાજ્યભરમાં પનીર, ક્રીમ, બટર સહિતના અસલી ડેરી ઉત્પાદનો જેવી દેખાતી પરંતુ વાસ્તવમાં વેજિટેબલ ફેટ અથવા અન્ય બિન-ડેરી ઘટકોથી બનેલી નોન-સ્ટાન્ડર્ડાઇઝ્ડ ડેરી એનાલોગ વસ્તુઓના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન અને વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. ખાદ્ય સુરક્ષા અને ગ્રાહકોના આરોગ્યને ધ્યાનમાં…

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને સરકાર એલર્ટ, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની સમીક્ષા બેઠક

રાજ્યમાં 63 શંકાસ્પદ કેસ નોંધાયા, 12 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ; અસરગ્રસ્ત વિસ્તારોમાં હેલ્થ સ્ક્રીનિંગ અને ડસ્ટિંગ અભિયાન તેજ ગાંધીનગર: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વધતા શંકાસ્પદ કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સંપૂર્ણપણે સતર્ક બની છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં રાજ્યની વર્તમાન સ્થિતિ, વાયરસના સંક્રમણની સ્થિતિ, સારવારની તૈયારીઓ અને નિયંત્રણ માટે લેવામાં આવેલા પગલાઓની…

ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 જાહેર: રોકાણ, નવીનતા અને રોજગાર સર્જનને પ્રોત્સાહન

મહિલાઓ માટે વિશેષ સહાયતા, ગુજરાતનેટેક્સટાઇલ ક્ષેત્રે ગ્લોબલ લીડર બનાવવાનો ઉદ્દેશ આ પોલિસીનામાધ્યમથી અમે એક ટકાઉ અને વૈશ્વિક  સ્તરે સ્પર્ધા કરી શકે તેવા ટેક્સટાઇલ ક્ષેત્રનો પાયો નાખી રહ્યા છીએ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર ગુજરાત સરકારે આજે ‘ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024’ની જાહેરાત કરી હતી જેનો ઉદ્દેશ ટેક્સટાઇલ ઉદ્યોગમાં ગુજરાતનેગ્લોબલ લીડર બનાવવાનો છે. ભારતના ટેક્સટાઇલસ્ટેટ તરીકે જાણીતા અને…