સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે બિરલા હોલ ખાતે ભારતીય નૌકાદળના બેન્ડનું ભવ્ય પ્રદર્શન પોરબંદર દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીની પૂર્વભૂમિકામાં પોરબંદરના બિરલા હોલ ખાતે ભારતીય નૌકાદળના બેન્ડ દ્વારા ભવ્ય સંગીત કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય નૌકાદળના બેન્ડે દેશભક્તિથી ભરપૂર મનમોહક ધૂનો રજૂ કરી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સંગીત, દેશભક્તિ અને…
રૂ. 15 કરોડના CSR સહયોગથી 1.5 ટેસ્લા 70 CM MRI અને 32-Slice CT Scan મશીનનું લોકાર્પણ; ગરીબ અને સામાન્ય દર્દીઓને મળશે મોટો લાભ મહેસાણા વિસનગરની શેઠ ગિરધરલાલ જનરલ હોસ્પિટલ (જી.ડી. જનરલ હોસ્પિટલ) ખાતે દર્દીઓ માટે આધુનિક તબીબી સુવિધાઓમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો થયો છે. ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને…
નર્મદા ડેમની વર્તમાન સ્થિતિ: પાણીની આવક વધતા જળસપાટી ૧૩૩.૪૭ મીટરે પહોંચી અમદાવાદ: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક સારી એવી થઈ રહી છે, જેના કારણે છેલ્લા ૨૪ કલાકમાં જ ડેમની સપાટીમાં ૨૧ સે.મી.નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જળસપાટી…
ગુજરાતના ‘અનસંગ હીરોઝ’ને વિકાસ અસ્મિતા એવોર્ડ્સથી સન્માનિત કરાયા અમદાવાદ: નોર્થ અમેરિકન ઇન્ડિયન્સ, નૉલેજ પ્લસ ફાઉન્ડેશન અને એલ.જે. યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે શહેરના અમદાવાદ મૅનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે “ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડ્સ” તેમજ પુસ્તક વિમોચન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાતના પ્રેરણાદાયી વ્યક્તિત્વોને સન્માનિત કરવાનો અને આવનારી…
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ, તા. ૦૯/૧૦/૨૦૨૬ સુધી જાહેરનામું અમલમાં રહેશે રાજપીપલા, નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના પ્રખ્યાત એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) અને તેની આસપાસના વિસ્તારોની સુરક્ષાને વધુ મજબૂત અને ચુસ્ત બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મહત્વનો…
વિશ્વ સિંહ દિવસ નિમિત્તે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ડોક્યુમેન્ટ્રી રજૂ કરી; સિંહણો, માલધારી સમુદાય અને વનકર્મીઓની ભૂમિકા પર વિશેષ પ્રકાશ અમદાવાદ વિશ્વ સિંહ દિવસ 2026 નિમિત્તે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ગીરના એશિયાટિક સિંહોના સંરક્ષણની ઐતિહાસિક યાત્રા રજૂ કરતી ‘ગીર કી અમૂલ્ય ધરોહર’ નામની ડોક્યુમેન્ટ્રી પ્રસ્તુત કરી છે. ડોક્યુમેન્ટ્રીમાં એશિયાટિક સિંહોના…
વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, કલાત્મક અભિવ્યક્તિ અને કલ્પનાશક્તિના વિકાસ માટે અનોખી પહેલ અમદાવાદ: હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ના વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, કલાત્મક અભિવ્યક્તિ અને કલ્પનાશક્તિનો વિકાસ થાય તે હેતુથી કેમલિન દ્વારા શાળાના કેમ્પસમાં કેનવાસ પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓએ રંગો સાથે સર્જનાત્મક પ્રયોગો કરી પોતાની કલ્પનાઓને કેનવાસ પર સુંદર…
રેગિંગ અને માનસિક ત્રાસની પુષ્ટિ બાદ આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી; HOD સહિત સંબંધિત ટીચિંગ સ્ટાફને શો-કોઝ નોટિસ સુરત: સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટરે આત્મહત્યા કર્યાની દુઃખદ ઘટનાને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ અત્યંત ગંભીરતાથી લીધી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મંત્રીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા….
50 હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રેલીને લીલી ઝંડી આપી; યુવા કેડેટ્સે શિસ્ત, ઉત્સાહ અને રાષ્ટ્રપ્રેમનું પ્રદર્શન કર્યું ગાંધીનગર ગુજરાતના ગાંધીનગર ખાતે આયોજિત ભવ્ય તિરંગા રેલીમાં દેશભક્તિનો અદભૂત માહોલ જોવા મળ્યો હતો. રેલીમાં NCC ડિરેક્ટોરેટ ગુજરાત (અમદાવાદ ગ્રુપ)ના 595 કેડેટ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. 50 હજારથી વધુ લોકોની…
વિદ્યાર્થીઓએ રંગબેરંગી છત્રીઓ પર વરસાદી ઋતુનું સૌંદર્ય ઉતારી સર્જનાત્મકતાનો પરિચય આપ્યો અમદાવાદ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, કલ્પનાશક્તિ અને કલાપ્રેમનો વિકાસ થાય તેમજ તેમની કલાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહન મળે તે હેતુથી હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) ખાતે “વરસાદની મોજ” થીમ આધારિત છત્રી સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની…
વહેલા નિદાનથી લઈને નિયમિત સારવાર સુધી સિકલ સેલ સામે સરકારની વ્યાપક કામગીરી, આદિજાતિ વિસ્તારોમાં સ્ક્રીનિંગ અને જનજાગૃતિ અભિયાનને વેગ ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા સિકલ સેલ એનિમિયાના નિયંત્રણ, વહેલા નિદાન, નિયમિત સારવાર અને દર્દીઓના સર્વાંગી કલ્યાણ માટે સતત વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આદિજાતિ વિકાસ વિભાગની “મફત તબીબી સહાય…
રાજ્ય આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે નવી આરોગ્ય સુવિધાનો પ્રારંભ, ગ્રામજનોને મળશે આધુનિક સારવારનો લાભ અમરેલી: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામના ગ્રામજનોની વર્ષો જૂની માંગણીને પૂર્ણ કરતાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે નવનિર્મિત અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આશરે રૂ. 1.30 કરોડના ખર્ચે…
ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રની રાજ્યવ્યાપી કાર્યવાહી, 28 નમૂનાઓ તપાસ માટે મોકલાયા ગાંધીનગર: ગુજરાતમાં ડેરી ઉત્પાદનોના નામે વેચાતા બિન-પ્રમાણભૂત અને ભેળસેળયુક્ત ડેરી એનાલોગ સામે ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર (FDCA) દ્વારા રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 6 ઓગસ્ટ, 2026ના રોજ કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન રાજ્યભરમાં કુલ 134 સ્થળોએ તપાસ…
ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓએ ‘મારા સ્વપ્નનું ભારત’, ‘એ.આઈ.ના લાભાલાભ’ અને ‘દેશની આઝાદીના ઘડવૈયા’ જેવા વિષયો પર રજૂ કરી પ્રભાવશાળી વક્તૃત્વ કળા અમદાવાદવિદ્યાર્થીઓમાં જ્ઞાન, વિચારશક્તિ, તર્કશક્તિ અને આત્મવિશ્વાસનો વિકાસ થાય તેવા ઉદ્દેશ્ય સાથે હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ) ખાતે ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું….
ગાંધીનગર અને અમદાવાદ પશ્ચિમ ભારતના પ્રવાસન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યા છે અમદાવાદ પશ્ચિમ ભારતના અગ્રણી સ્થાનિક અને આઉટબાઉન્ડ પ્રવાસન બજાર તરીકે ગુજરાતના વધતા મહત્વને ઉજાગર કરતાં TTF અમદાવાદ 2026 નો આજે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં ભવ્ય પ્રારંભ થયો છે. ફેરફેસ્ટ મીડિયા દ્વારા આયોજિત આ…
ખાદ્ય સુરક્ષાને પ્રાથમિકતા: ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા નોન-ડેરી ઉત્પાદનો સામે સરકારની કડક કાર્યવાહી અમદાવાદ: ગુજરાત સરકારે રાજ્યભરમાં પનીર, ક્રીમ, બટર સહિતના અસલી ડેરી ઉત્પાદનો જેવી દેખાતી પરંતુ વાસ્તવમાં વેજિટેબલ ફેટ અથવા અન્ય બિન-ડેરી ઘટકોથી બનેલી નોન-સ્ટાન્ડર્ડાઇઝ્ડ ડેરી એનાલોગ વસ્તુઓના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન અને વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. ખાદ્ય…
અભ્યાસક્રમ પાછળ રહી જતાં જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર; વિદ્યાર્થીઓની સલામતી અને હવામાનને પ્રાધાન્ય આપવા સૂચના અમદાવાદ અમદાવાદ શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી હતી, જેના લીધે વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પાછળ રહી ગયો છે. આ શૈક્ષણિક નુકસાનની ભરપાઈ કરવા માટે અમદાવાદ…
પર્યાવરણ રક્ષાનો સંકલ્પ: પ્લાસ્ટિકમુક્ત સમાજ માટે બાળકોએ જાતે બનાવી આકર્ષક પેપર બેગ્સ અમદાવાદ: આજના ડિજિટલ યુગમાં પર્યાવરણને બચાવવા અને પ્લાસ્ટિકના જોખમી ઉપયોગ સામે જાગૃતિ લાવવા માટે હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) દ્વારા ‘વિશ્વ પેપર દિવસ’ નિમિત્તે એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ દિવસે શાળાના ધોરણ ૩ થી…
તમામ જરૂરી પૂર્વ મંજૂરી બાદ ટૂંક સમયમાં શરૂ થશે સેવા, પર્યટન અને વિવિધ આયોજનોને મળશે નવી ગતિ કેવડીયા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષક સુવિધાનો ઉમેરો થયો છે. નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક અને ભવ્ય ક્રૂઝનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં…
22 બાળકોના મોત, 7 દર્દીઓ સારવાર હેઠળ; અફવાઓથી દૂર રહી સાવચેતી રાખવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અપીલ અમદાવાદ: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ સતર્ક બન્યા છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ચાંદીપુરા વાયરસની વર્તમાન સ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા તમામ…
IKDRC, અમદાવાદ સિવિલ અને નવી સિવિલ હોસ્પિટલ સુરતને રાષ્ટ્રીય સન્માન; આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા ગાંધીનગર અંગદાન અને અંગ પ્રત્યારોપણ ક્ષેત્રે ગુજરાતે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાવી છે. 3 ઓગસ્ટે ’16મા ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે (IODD-2026)’ નિમિત્તે નવી દિલ્હીમાં યોજાયેલા સમારોહમાં ગુજરાતની ત્રણ સરકારી હોસ્પિટલોને રાષ્ટ્રીય એવોર્ડથી…
દેશમાં પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ મારફતે હૃદયનાં ટ્રાન્સપ્લાન્ટ માટે પરિવહન; સુરતથી અમદાવાદ માત્ર અઢી કલાકમાં પહોંચ્યું હૃદય સુરત સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વધુ એક સફળ અંગદાન થકી માનવતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. ઓડિશાના 36 વર્ષીય મિથુન લક્ષ્મણભાઈ સ્વૈનને બ્રેઈનડેડ જાહેર કર્યા બાદ તેમના પરિવારજનોએ હૃદય, લીવર અને બે…
સ્ટોરેજ 75.38 ટકા પર પહોંચ્યું, નર્મદા બેસિનમાં સારા વરસાદથી જળસંગ્રહમાં સતત વધારો અમદાવાદ રાજ્યમાં ચાલુ ચોમાસા દરમિયાન નર્મદા બેસિનમાં નોંધાયેલા સારા વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. શનિવારે સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમની જળસપાટી 130.91 મીટર પર પહોંચી છે, જે છેલ્લા 24 કલાકમાં…
કડોદરા ગામમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ વચ્ચે 400થી વધુ લોકોને રાહત સામગ્રીનું વિતરણ, સધર્ન કમાન્ડની ટીમો સતત કાર્યરત સુરત સુરત જિલ્લાના કડોદરા ગામમાં સતત વરસાદને કારણે સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિમાં ભારતીય સેનાએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે. સધર્ન કમાન્ડની ફ્લડ રિલીફ ટીમોએ જિલ્લા વહીવટીતંત્ર સાથે…
ઉપરવાસમાં વરસાદના કારણે નર્મદા ડેમમાં સતત વધતી આવક, હાલ પાણીની સપાટી 129.85 મીટર; રાજ્યમાં પાણીની ઉપલબ્ધિ વધુ મજબૂત બનવાની આશા અમદાવાદ ગુજરાત માટે જીવનદાયી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાં થયેલા સારા વરસાદના કારણે પાણીની આવક સતત વધી રહી છે. શુક્રવારે સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમની હાલની પાણીની સપાટી…
ગણદેવીનવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામે હટવાડા ફળિયામાં બનેલી એક ગોઝારી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે. રસ્તા પર પડેલા જીવંત વીજતારના સંપર્કમાં એક ટેમ્પો આવતા મોટો અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા જ્યારે અન્ય ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે. કેવી રીતે…
આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ડિઝાસ્ટર કંટ્રોલરૂમની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી; ટેક્સટાઇલ અને ડાયમંડ યુનિટોમાં રજા જાહેર સુરત: હવામાન વિભાગની ‘રેડ એલર્ટ’ની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસન સંપૂર્ણપણે સજ્જ બન્યા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ…
ધોરણ-4ના વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા વિવિધ રોપાઓનું વાવેતર કર્યું અમદાવાદ: હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં પર્યાવરણ જાગૃતિ અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમની ભાવના વિકસે તે હેતુથી ધોરણ-4ના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર વિવિધ વૃક્ષોના રોપાઓનું વાવેતર કરીને હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો…
વિદ્યાર્થીઓએ ગુરુ પૂજન કરી શિક્ષકોનું સન્માન કર્યું, સાંસ્કૃતિક કાર્યક્રમોથી ઉજવણી યાદગાર બની અમદાવાદ: હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસરે ભક્તિ અને આદરના માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ભારતીય સનાતન પરંપરાનું પાલન કરતાં શિક્ષકોનું કંકુ-ચોખા, ગુલાબના પુષ્પો અને હસ્તનિર્મિત શુભેચ્છા કાર્ડ અર્પણ કરીને પૂજન અને સન્માન…
સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમમાં 28,222 ક્યુસેક પાણીની આવક, કેનાલમાં 4,895 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે કેવડિયા: રાજ્યમાં ચોમાસાની સક્રિય સ્થિતિ વચ્ચે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમની જળસપાટી છેલ્લા 24 કલાકમાં 20 સેન્ટીમીટર વધી છે. હાલ ડેમની સપાટી…
ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને ઉજાગર કરતા કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ શિક્ષકોનું પૂજન કરી આશીર્વાદ લીધા અમદાવાદ: વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલી હીરામણિ સ્કૂલના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિવિધ વિભાગોમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ભવ્ય અને ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં ગુરુના સ્થાનને સર્વોચ્ચ માનવામાં આવે છે ત્યારે શાળામાં આયોજિત કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને ગુરુના…
ભારત વિકાસ પરિષદ ઘાટલોડિયા શાખાના સહયોગથી સંસ્કારમય ઉજવણી, નવા વાડજ ખાતે વિદ્યાર્થીઓમાં ગુરુ પ્રત્યે આદરભાવનો સંદેશ અમદાવાદ: ગુરુપૂર્ણિમાના પાવન અવસરે નવા વાડજ સ્થિત મંગલદીપ વિદ્યાલયમાં ભારત વિકાસ પરિષદ, ઘાટલોડિયા શાખાના સહયોગથી ‘ગુરુ વંદન – વિદ્યાર્થી અભિનંદન’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ગુરુ પ્રત્યે આદર, કૃતજ્ઞતા…
ધોરણ 1થી 7ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો; ગુરુ-શિષ્ય પરંપરાનું મહત્વ સમજાવતો કાર્યક્રમ યોજાયો અમદાવાદઅમદાવાદની હીરામણિ પ્રાથમિક સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) ખાતે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ધોરણ 1થી 7ના વિદ્યાર્થીઓ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ શ્લોકગાન રજૂ કરીને ગુરુના મહિમાનું ગાન કર્યું હતું તેમજ ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધોનું મહત્વ…
પરંપરા, સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિના સંવર્ધન માટે અનોખી પહેલ; માતા ગૌરીના આશીર્વાદથી દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થના કરાઈ અમદાવાદ અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી મંગલદીપ વિદ્યાલય અને શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગૌરીવ્રત નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે શાળાની કુલ 889 વિદ્યાર્થીનીઓને સાડીનું વિતરણ કરવામાં આવ્યું. ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત…
ધોરણ ૮ થી ૧૨ ના વિદ્યાર્થીઓની સર્જનશક્તિને પ્રોત્સાહન આપવા માટે પ્લાસ્ટિક પ્રદૂષણ, AI, માર્ગ સલામતી અને સ્વચ્છતા જેવા ગંભીર વિષયો પર સુંદર આયોજન કરાયું અમદાવાદ આજના આધુનિક યુગમાં વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતા સીમિત ન રહે, પરંતુ તેમની સર્જનશક્તિ અને કલ્પનાશક્તિનો વિકાસ થાય તે હેતુસર વિવિધ શાળાઓ દ્વારા સતત પ્રયાસો…
આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા અને શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલાની ઉપસ્થિતિમાં ૧૨૦૦ બેડ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક સ્કિલ લેબ ખુલ્લી મુકાઈ અમદાવાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસ સ્થિત ૧૨૦૦ બેડ હોસ્પિટલ (મેડિસીટી) ખાતે કેન્દ્ર સરકારના અનુદાનથી નિર્મિત અને બી. જે. મેડિકલ કોલેજ દ્વારા સંચાલિત ‘National Emergency Life Support (NELS) Skill Lab’…
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક યથાવત રહેતા જળસપાટીમાં સંતોષકારક વધારો નોંધાયો છે રાજપીપળા છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં જળસંપત્તિની સ્થિતિ ઉત્સાહજનક રહી છે. ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ અંગે સાંજે ૦૫ કલાકની સત્તાવાર વિગતો સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ડેમના જળસ્તરમાં સતત વધારો…
રફ સી અને ખરાબ હવામાન વચ્ચે હેલિકોપ્ટર દ્વારા મુશ્કેલ મેડિકલ ઇવેક્યુએશન સફળ પોરબંદર ગુજરાતમાં પોરબંદર દરિયાકાંઠે એક અત્યંત પડકારજનક અને જોખમી રેસ્ક્યુ ઓપરેશનમાં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) દ્વારા એક 21 વર્ષીય યુવાન દરિયાખેડુ (સીફેરર)નો જીવ બચાવવામાં આવ્યો છે. રફ સી (তোફાની દરિયો) અને પ્રતિકૂળ હવામાનની પરવા કર્યા વગર કોસ્ટ ગાર્ડે…